Gujarat

રાજકોટ માં સિનિયર સિટીઝનો માટે તેમજ સંગીતમાં ઉભરતા તારલાઓ માટે કાર્યક્રમ યોજાયો

Published

on

સુર શ્રી ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા જેન્તીભાઈ પટેલ ઇવનિંગ પોસ્ટ ખાતે સિનિયર સિટીઝનો માટે તેમજ સંગીતમાં ઉભરતા તારલાઓ માટે એક સ્ટેજ અને મોટીવેશન મળી આગળ નીકળવાની તક મળે એ હેતુથી એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેન્તીભાઈ અવાર નવાર અલગ અલગ કાર્યક્રમો રચી પ્રયાસો કરતા રહે છે જેમાં સુરસરી ગ્રુપના મ્યુઝિકલ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સિદ્ધિ બેન ને સન્માનિત કર્યા ત્યારે સોનલબેન ડાંગરિયા જેન્તીભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી

Trending

Exit mobile version