પ્રતિનિધિ, કાજર બારીયા અવધ એક્સપ્રેસ, તા.૨૫ આજે સામાજિક કાર્યકર વાલસિંગભાઈ રાઠવા ના માધ્યમથી ચાર ભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુર ના પ્રમુખ અશોકભાઇ અજમેરા( સાવરુભાઈ) તરફથી રાણી કાજલ...
પંચમહાલ કેળવણી મંડળ સંચાલિત મારુતિસિંહ ઠાકોર આશ્રમશાળાના નવીન મકાન નુ ઉદ્ઘાટન તથા પંચમહાલના સાંસદનો સન્માન સમારોહ કરોલી ખાતે યોજાયો કાલોલ તાલુકાના કરોલી ખાતે આજરોજ પંચમહાલ કેળવણી...
પ્રતિનિધિ, કાજર બારીયા અવધ એક્સપ્રેસ, તા.૨૦ છોટાઉદેપુર જિલ્લામાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવતા સ્થાનિક પોલીસ ટીમ એક્ટિવ મોડ...
સાવલી તાલુકાના કમલપુરા ગામ માં આવેલ પૌરાણિક શ્રી બાણેશ્વર મહાદેવજી મંદિર ના પ્રાંગણમાં સંસ્થા ના અધ્યક્ષ પૂ શ્રી કે કે શાસ્ત્રીજી અને ઘનશ્યામ સ્વામીજી દ્વારા ભવ્ય...
(પાટણ) પાટણ ખાતે આવેલ ઉતર ગુજરાત યુનિવર્સીટી ના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું ૩૧ મુ મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઇ કાત્રોડીયાની હાજરીમાં યોજાયું હતું સાથે...
(કાજર બારીયા,જેતપુર પાવી) ભાજપના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ જાહેર મંચ ઉપરથી ચૈતર વસાવા પર પ્રહારો કરતા લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપ કર્યા હતા॰ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા...
(જેતપુર પાવી) કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ રાજ્યની ભાજપા સરકારના માન્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકારના બે વર્ષ પૂર્ણ થતા વિકાસના કામોની કરોડો...
પ્રતિનિધિ, કાજર બારીયા અવધ એક્સપ્રેસ, તા.૧૨ દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરીએ આદિવાસી એકતા પરિષદ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન નું આયોજન થાય છે જે આ વર્ષે...
પ્રતિનિધિ, કાજર બારીયા અવધ એક્સપ્રેસ, તા.૩ છોટાઉદેપુર જિલ્લાનું ૧૦મુ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૪ પાવીજેતપુર હાઈસ્કૂલમાં યોજાયું હતું. જેમાં પાંચ વિભાગમાં ૬૦ જેટલી કૃતિઓ...
પ્રતિનિધિ, કાજર બારીયા અવધ એક્સપ્રેસ, તા.૩ આદિવાસી એકતા પરિષદ દ્વારા દર વર્ષે ૧૩ /૧૪/૧૫ જાન્યુઆરી એ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છેલ્લા ૩૨ વર્ષ થી આયોજિત...