ગુજરાત હાઈકોર્ટે બુધવારે 2002ના રમખાણો સંબંધિત કેસોમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર રાજ્ય સરકારને નોટિસ જારી કરી હતી. આ અરજીમાં, તેણે...
કરોડો લોકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. લોકોની આસ્થાના પ્રતિક અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની સત્તાવાર તારીખ જાહેર થઈ ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ...
દિવાળી પહેલા તમિલનાડુ સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને પણ સારા સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સરકારી કર્મચારીઓના ડીએ ચાર ટકા વધારવાની જાહેરાત કરી છે. ડીએમાં...
આજના સમાજમાં વસ્તુઓ ‘શેર’ કરવી એ એક સામાન્ય ટ્રેન્ડ છે. કેઝ્યુઅલ વાતચીતથી માંડીને અંગત બાબતો સુધી, અમે ઘણીવાર અન્ય લોકો સાથે ઘણી બધી વસ્તુઓ શેર કરીએ...
છોટાઉદેપુર જિલ્લામાં વધુને વધુ લોકો સફાઈ ઝુબેશમાં જોડાઇને મોટું યોગદાન આપી આ અભિયાન ને સફળ બનાવવા સફાઈની કામગીરી સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) આજ રોજ બોડેલી એસ.ટી ડેપો ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.સી.બારિયા, બોડેલી ડેપો મેનેજર એસ.પી.વસાવા, બોડેલી ડેપોના કર્મચારીઓ અને મુસાફરો તથા શહેરીજનો...