(પ્રતિનિધિ કાજર બારીયા) ગુજરાત વિકાસ યાત્રા ને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસન ના પગલાં નાં ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા દરવર્ષે...
(પ્રતિનિધિ કાજર બારીયા) છોટાઉદેપુર જીલ્લા શાળાકીય રમતોત્સવમાં પાવીજેતપુર ની શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ દરેક સ્પર્ધામાં ભાગ લઈ વધુ નંબર મેળવી મોખારાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું....
ફરોડ ગામે આવેલ ઈંટોના ભઠ્ઠામાં બેફામ પણે ચાલતી ગાડીઓને કારણે આરસીસી રસ્તો બે જ વર્ષમાં નામશેષ થઈ ગયો છે. રોડ ઉપર ઊંડા ઊંડા ખાડા અને કાદવ...
2006માં ગાઝામાં સત્તામાં આવ્યા બાદ હમાસે ધીમે ધીમે તેની સૈન્ય ક્ષમતા વધારવાનું શરૂ કર્યું. 2008 સુધીમાં, હમાસે લશ્કરી માળખું વિકસાવ્યું હતું. બીજી તરફ લેબનોનમાં યુદ્ધ બાદ...
(પ્રતિનિધિ કાજર બારીયા) છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને જિલ્લાના સળગતાં પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી આ પ્રશ્નોનુ તાત્કાલિક નિરાકરણ લાવવાની માગ...
(પ્રતિનિધિ ગોકુળ પંચાલ) પરોલી ગામે રહેતા ભગવતસિંહ સોલંકી રાત્રિ ના સમયે ગાયો ને ચારો નાખવા માટે બહાર નીકળ્યા ત્યારે ઘર બહાર કઈક હલચલ જેવુ લગતા તેમણે...
હાલોલ નગરના પાવાગઢ રોડ ઉપર આવેલ હજરત બાદશાહબાબાની દરગાહ ખાતે ખાનકાહે એહલે સુન્નતના માર્ગદર્શન હેથળ શુક્રવારે જશને શહીદે આઝમ એટલે કે યાદે હુસેનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો...
(અવધ એક્સપ્રેસ દ્વારા) પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળ ગોધરા અને શેઠ ચંદારીયા વિદ્યામંદિર અરાદ ના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાનું સંકુલ કક્ષાનું 21 મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન તારીખ...
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલું શનિયાડા ગામ ઐતિહાસિક અને ભૌગોલિક વિરસતતા ધરાવે છે. બે જિલ્લાના ત્રણ તાલુકાઓની હદ પર આવેલું શનિયાડા ગામ વનસંપદાથી ભરપૂર છે. શનિયાડા...
(પ્રતિનિધિ કાજર બારીયા) જિલ્લા ક્ષય અધિકારી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ આશા, આરોગ્ય કર્મચારીઓ ની યોજાયેલ...