ભારત-કેનેડા વિવાદને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે મોટી વાત કહી છે. વોશિંગ્ટનમાં જયશંકરે કહ્યું કે ભારત અને કેનેડાની સરકારોએ આ માટે એકબીજા સાથે વાત કરવી પડશે...
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે કહ્યું હતું કે માનવ-વન્યજીવન સંઘર્ષને રોકવા માટે પગલાં લેવા જોઈએ અને પ્રાણીઓને જંગલ વિસ્તારોમાંથી બહાર આવતા અટકાવવા માટે બેરિકેડ બનાવવા પર...
સ્વસ્થ રહેવા માટે, લોકો ઘણીવાર હેલ્ધી ફૂડને તેમના આહારનો ભાગ બનાવે છે. પોષક તત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થો તમને ઘણી સમસ્યાઓથી બચાવે છે. આ દિવસોમાં, ઘણા કારણોસર, લોકો...
ગુજરાતના નર્મદા જિલ્લામાં શુક્રવારે બે સમુદાયો વચ્ચે કોમી અથડામણ બાદ પોલીસે 30 લોકોની અટકાયત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાઢવામાં આવેલી ‘શૌર્ય...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર ટી રવિ શંકરે આજે જણાવ્યું હતું કે વિદેશી ચૂકવણીને અસર કરવા માટે વધુ અધિકારક્ષેત્ર સાથે ટેક્નોલોજી ઉપલબ્ધ હોવા છતાં...
રંગોનું પોતાનું મહત્વ છે. રંગો આપણા ઘર માટે ઘણી વસ્તુઓ નક્કી કરી શકે છે. રંગોની યોગ્ય પસંદગી તમારા ઘરની ઉર્જા પ્રોફાઇલ નક્કી કરી શકે છે. ઘરના...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) ‘સ્વચ્છતા હી સેવા’: ‘એક તારીખ, એક કલાક’ ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે ૧૫ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇનની ઉજવણી...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) જેતપુરપાવી તાલુકાના કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલ વાઘોડિયા (વડોદરા) દ્વારા આયુષ્યમાન ભવ કાર્યક્રમ...
(ગોકુળ પંચાલ દ્વારા) ઘોઘંબા તાલુકાના જોરાપુરા દાઉદ્રા ગામે સરપંચ વિરુદ્ધ પાંચ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી તેના અનુસંધાનમાં આજરોજ તેની સુનાવણી રાખવામાં આવી હતી. સુનાવની દરમ્યાન...