આદિવાસીઓમા સામાજિક એકતા, જાગરૂકતા અભિયાનને લઈ તારીખ 9 ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિવસથી આદિવાસી ગણનાયક બીરસા મુંડાના ગામ અલીહાતું ઝારખંડ થી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો....
કોરોના મહામારી પછી લોકોનું જીવન હદ સુધી બદલાઈ ગયું છે. હવે ઘણી કંપનીઓ લોકોને ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપી રહી છે. આવી સ્થિતિમાં Wi-Fiની માંગ પણ...
તમે ગમે તે દેશમાં રહો છો, જો તમે બાળકો મેળવવા માંગતા હોવ તો તમારે ખર્ચ કરવો પડશે. બાળકના જન્મમાં હોસ્પિટલની સુવિધાઓથી લઈને દવાઓ સુધીના ખર્ચનો સમાવેશ...
શાહરૂખ ખાન, નયનથારા અને વિજય સેતુપતિ અભિનીત એક્શન-થ્રિલર ફિલ્મ ‘જવાન’ રિલીઝ થયાને માત્ર 13 દિવસ થયા છે. આ જ સમયગાળા દરમિયાન, ફિલ્મે દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) “શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી”નીમતે ઠેર-ઠેર શ્રી ભગવાન ગણેશજીની મર્તિઓનું સ્થાપન કરવામાં આવતું હોય ત્યારે, આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર પણ ક્યાંક ને...
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. તે સસેક્સ ટીમનો કેપ્ટન છે. પરંતુ હવે પૂજારા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે....
ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, લોકો ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે, તેમની સ્થાપના કરે છે અને અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને...
(સુનિલ ગાંજાવાલા સુરત) રતના ગૌરવ પથ ઉપર આવેલી વી. ટી. ચોકસી કોલેજના કેમ્પસમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. બાઈકમાં એકાએક આગ લાગતા વિદ્યાર્થીઓ દોડતા...
સુનિલ ગાંજાવાલા સુરત જિલ્લાના અંતરિયાળ ઉમરપાડા ખાતે તાલુકા આરોગ્ય કચેરી ઉમરપાડા અને અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા “ટીબી મુક્ત ઉમરપાડા” અંતર્ગત માજીમંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને અદાણી...
(અવધ એક્સપ્રેસ દ્વારા) આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઈ ચૂક્યો છે હાલોલ નગર માં ગણેશ મંડળો દ્વારા વિવિધ લાક્ષણિક મુદ્રા માં વિશાળ તેમજ નાના કદ ની મૂર્તિઓ...