બ્લડ પ્રેશરમાં વધારો, જેને હાઈપરટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શરીર માટે ઘણી રીતે હાનિકારક હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે હૃદય અને જ્ઞાનતંતુઓને...
ઘર ખરીદવું એ લોકોનું સ્વપ્ન છે. જો કે, દરેક વ્યક્તિ માટે આ સપનું પૂરું કરવું શક્ય નથી. આ સપનું પૂરું કરવા માટે ઘણી વખત લોકો લોનનો...
કેટલાક લોકોને ઘરના દરવાજે પગરખાં અને ચપ્પલ ઉતારવાની આદત હોય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય પગરખાં અને ચપ્પલ ન ઉતારવા જોઈએ....
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) ચાણક્ય એ કહ્યું છે કે…’શિક્ષક કભી સાધારણ નહીં હોતા..’ કારણ ગણિત, વિજ્ઞાન, ભાષા, મનોરંજન કે રમત ગમત માં નિષ્ણાત થવા માટે...
(અવધ એક્સપ્રેસ દ્વારા) ઘોઘંબા તાલુકાના રણજીતનગર પાછળ પીપળા ફળિયા નજીક આવેલા ખેતરમાં મકાન બનાવી રહેતી મંગીબેન અમરસિંહ રાઠવા ઉપર પાંચ વાગ્યાના અરસામાં દીપડાએ હુમલો કરી ગંભીર...