કેટલાક લોકોને ઘરના દરવાજે પગરખાં અને ચપ્પલ ઉતારવાની આદત હોય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય પગરખાં અને ચપ્પલ ન ઉતારવા જોઈએ....
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) ચાણક્ય એ કહ્યું છે કે…’શિક્ષક કભી સાધારણ નહીં હોતા..’ કારણ ગણિત, વિજ્ઞાન, ભાષા, મનોરંજન કે રમત ગમત માં નિષ્ણાત થવા માટે...
(અવધ એક્સપ્રેસ દ્વારા) ઘોઘંબા તાલુકાના રણજીતનગર પાછળ પીપળા ફળિયા નજીક આવેલા ખેતરમાં મકાન બનાવી રહેતી મંગીબેન અમરસિંહ રાઠવા ઉપર પાંચ વાગ્યાના અરસામાં દીપડાએ હુમલો કરી ગંભીર...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકામાં સીહોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે.૫૬ પર આવેલ ભરજ નદીનો બ્રિજનો પિલર બેસી જવાથી તકેદારીના ભાગરૂપે...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) છોટાઉદેપુર ખાતેના દરબાર હોલમાં શિક્ષક દિનની ઉજવણી અને જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ -૨૦૨૩ કાર્યક્રમ છોટા ઉદેપુર શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) ૫ સપ્ટેમ્બરનો દિવસ કોઈપણ પરિચય પર નિર્ભર નથી. દર વર્ષે આ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક જ વ્યક્તિને...