‘ચંદ્રયાન 3’ના સફળ પ્રક્ષેપણ બાદથી વિશ્વના ઘણા દેશો ‘ઇસરો’ના અવકાશ મિશન પર નજર રાખી રહ્યા છે. આ દેશોમાં એક ‘સુપર પાવર’ અમેરિકા પણ સામેલ છે. અમેરિકન...
બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર હંસલ મહેતાએ અત્યાર સુધી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝથી દર્શકોને ચોંકાવી દીધા છે. ડિરેક્ટરે ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા વેબ સિરીઝની...
પાકિસ્તાને ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને 142 રને હરાવ્યું છે, પરંતુ આ મેચ તેના કેપ્ટન બાબર આઝમ માટે સારી રહી ન હતી. બાબર આઝમ...
દક્ષિણ ભારતીય ફૂડમાં ઈડલી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઈડલી નાસ્તા તરીકે તૈયાર કરવામાં આવે છે અને ખાવામાં આવે છે, જ્યારે તે લોકો સાંજના નાસ્તા...
મિઝોરમના સાયરાંગ વિસ્તાર પાસે નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડતા 17 મજૂરોના મોત થયા હતા. આ દુર્ઘટના બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર...
સુનિલ ગાંજાવાલા સુરતનાંગણેશોત્સવમાં મોટી પ્રતિમાની બોલબાલા વચ્ચે નાની પણ માટીની આકર્ષક પ્રતિમાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં એન્જિનિયર યુવકે ચંદ્રયાનની થીમ પર શ્રીજીની પ્રતિમા...
સુરતના પ્રખ્યાત હીરાના વેપારી, જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 15 કરોડથી વધુ છે, તેમણે વૈભવી જીવન છોડીને સાધુ જીવન જીવવાનો નિર્ણય કર્યો છે. 51 વર્ષીય બિઝનેસમેન દિપેશ...
(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ) છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ ની સરહદ ઉપર આવેલો છે. જ્યાંથી બુટલેગરો મોટા પ્રમાણમાં છોટાઉદેપુરની રંગપુર બોર્ડર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા વાહનો...
સ્વસ્થ રહેવા માટે, મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરોગ્ય નિષ્ણાતો પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન-સી સમૃદ્ધ ખોરાક ખાવાની ભલામણ કરે છે. જેના...
(કાજર બારીયા દ્વારા”અવધ એક્સપ્રેસ”) પાવીજેતપુર તાલુકાની વાવ પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષક છત્રસિંહ રાઠવા ને બાલુગંજ આગરા ઉત્તર પ્રદેશ ખાતે સદભાવના ડે અંતર્ગત યોજાયેલ રાષ્ટ્રીય...