ગુજરાતના ખાનગી નેફ્રોલોજિસ્ટ્સ સ્વતંત્રતા દિવસની વચ્ચે હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ દર્દીઓ દ્વારા ચૂકવવામાં આવતી ફીમાં ઘટાડો કરવાના વિરોધમાં...
સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઊંઘ આપણા એકંદર સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, કારણ કે જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે પણ...
આકારણી વર્ષ 2023-24 માટે કરોડો લોકોએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા છે. આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે તમારી કમાણી જાહેર કરવી પડશે. આવી સ્થિતિમાં, લોકોએ પણ...
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પવિત્ર છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીનો છોડ ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો...
(પંકજ પંડિત દ્વારા) દાહોદ જિલ્લા ના ઝાલોદ નગરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મારી માટી મારો દેશના પ્રોગ્રામનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. સહુ...
(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”) આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈને છોટાઉદપુર જિલ્લામાં ઠેર ઠેર રેલી યોજાઈ હતી. ત્યારે આજરોજ કદવાલ પોલીસ દ્વારા...
(દીપક તિવારી દ્વારા) હાલોલ અને જાંબુઘોડા તાલુકાની વિવિધ ગ્રાન્ટેડ શાળાના આચાર્ય,શિક્ષકો અને કર્મચારીઓ પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓને અનુલક્ષીને હાલોલ નગરની મધ્યમાં આવેલી ધી.એમ.એસ.હાઈસ્કૂલના ગેટ પર...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) છોટાઉદેપુર જિલ્લો તિરંગાના રંગે રંગાયો ૭૭માં સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા આજરોજ આઝાદીકા અમૃત મહોત્સવના સમાપન માસ નિમિતે...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) આજરોજ ૭૭માં સ્વતંત્ર દિનની જીલ્લા કક્ષાની ઉજવણી કવાંટની ઈએમઆરએસ સ્કુલ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે ગુજરાત...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) ભારત દેશની આઝાદીના અમૃતકાળ ને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્ર...