વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 ઓગસ્ટ 2023ના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી લગભગ 2.15 વાગ્યે સાગર જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસ જીના...
સવારનો નાસ્તો દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે. ઘરના વડીલોથી લઈને હેલ્થ એક્સપર્ટ્સ, ડોક્ટર્સ, ડાયટિશિયન્સ, દરેકનું માનવું છે કે સવારે ખાલી પેટ વધુ સમય સુધી...
ગુજરાતના અમદાવાદમાં શુક્રવારે એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક મિની ટ્રકે રોડ પર ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી જેમાં 10 લોકોના મોત થયા...
સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોને ઘણી રાહત આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સરકાર દ્વારા...
વાસ્તુમાં દરેક કાર્ય માટે એક શુભ દિશા જણાવવામાં આવી છે. જો કોઈ પણ વસ્તુ કે કાર્ય દિશા અનુસાર કરવામાં આવે તો વ્યક્તિ ને શુભ ફળ મળે...
(રીઝવાન દરિયાઈ(ગળતેશ્વર:ખેડા ) પ્રાપ્ત માહિતી અનુસાર સેવાલીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એચ રાવલ સાહેબ તેમજ અન્ય પોલીસ જવાનો આજરોજ બપોરના સમયે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મહારાજના મુવાડા...