(સુનિલ ગાંજાવાલા સુરત) ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાઈબર ક્રાઈમના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. OTP પૂછીને, ફિસિંગ લિન્ક મોકલીને, ક્રેડિટ કાર્ડ અને લૉનની લિમિટ વધારવાના...
(સુનિલ ગાંજાવાલા સુરત) ગત રોજ ઓલ ઇન્ડિયા જર્નલિસ્ટ ( AIJ) માં તમામ નવ નિયુક્ત અધિકારી અને સુરત ના AIJ તમામ પ્રેસ રિપોર્ટર હાજર રહ્યા હતા જેમાં...
રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાળા ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસની ટીમ વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન ગોધરા તરફથી આવતી ભોપાલથી રાજકોટ તરફ...
ગુજરાતમાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજની સુનાવણીમાં ફરિયાદી વતી બિહારના ડેપ્યુટી...
નેત્રસ્તર દાહમાં, આંખમાં ગુલાબી રંગનો રોગ છે. આ દરમિયાન, આંખમાં ચેપ શરૂ થાય છે, જેમાં આંખ લાલ થઈ જાય છે, બળી જાય છે અને આંખમાંથી પાણી...
આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વીતી ગઈ છે. નોકરિયાત લોકોએ 31 જુલાઈ 2023 સુધીમાં ITR ફાઈલ કરવાની હતી. સરકાર દ્વારા લોકો માટે 31મી જુલાઈની તારીખ નક્કી...
હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ જ કારણ છે કે સાવરણીને વિશેષ મહત્વ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે...
વિશ્વભરના દેશોમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક,સામાજિક,સાંસ્કૃતિક,શૈક્ષણિક,આરોગ્ય,કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્ય હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમને હક આપવા...
પ્રતિનિધી, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ખાતે નવીન બનાવવામાં આવેલ ગ્રામ પંચાયત કચેરી નું આજરોજ તા ૭ ઓગસ્ટ ના રોજ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો...
પ્રતિનિધી, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર...