(અવધ એક્સપ્રેસ દ્વારા) સાવલી, ના પોઇચા ગામ પાસે થી પસાર થતી મહીસાગર નદી માં દશામાં ની મૂર્તિઓ નું વિસર્જન કરવા ગયેલ ગ્રામજનો પૈકી એક સગીર સહિત...
અનિયમિત દિનચર્યા અને ખરાબ આહારને કારણે જાડાપણું લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. દરેક વયજૂથના લોકો સ્થૂળતા સામે ઝઝૂમી રહ્યા છે અને તેના કારણે અનેક બીમારીઓ...
(સલમાન મોરાવાલા સંતરામપુર) સંતરામપુર નગરમાં આગામી સમયમાં આવનારા ધાર્મિક તહેવાર નિમિત્તે શહેરમા કોઈ અનિછનીય બનાવ ન બને કાયદો વ્યવસ્થા જણવાય રહે તેના ભાગરૂપે સંતરામપુર ટાઉન વિસ્તારમાં...
પ્રતિનિધિ, કાજર બારીયા પાવીજેપુર તાલુકાના નાના અમાદરા ગામે દિવાલ ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામેલા વૃદ્ધાના પરિવારને ૪ લાખની સહાય ચૂકવાઇ પાવીજેપુર તાલુકાના નાના અમાદરા ગામે પુજારા...
રાજ્યમાં મોટા પાયે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં 65 સિનિયર IPS સહિત 70 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે CM ભૂપેન્દ્ર પટેલે...
(અવધ એક્સપ્રેસ દ્વારા) હાલોલ નગરના પાવાગઢ ઉપર આવેલ મહંમદ સ્ટ્રીટ નો હૈદરીચોક ચોક બનાવવા કોમન પ્લોટ છોડવામાં આવ્યો હતો ત્યારે હાલ મા સ્થાનિક રહીશોએ આ કોમનપ્લોટ...
(અવધ એક્સપ્રેસ દ્વારા) વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા પોઇચા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં આજરોજ દશામાંની પ્રતિમાનું વિસર્જન કરવા આવેલા એક ગામના સગીર સગીર વયના ત્રણ...
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ ઘરમાં વાસ્તુ દોષ જોવા મળે છે તો ત્યાં વ્યક્તિને દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પરેશાનીઓમાં ઘરેલું વિખવાદ, આર્થિક દુર્દશા,...
(સુનિલ ગાંજાવાલા સુરત) સુરત શહેરમાં રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જુલાઈ મહિનામાં 7 બાળકી સહિત 12 લોકોના ઝાડ-ઉલટી, મલેરિયા થી મોત થયા છે....
સુનિલ ગાંજાવાલા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછાની એક સ્કુલે કારગીલ વિજય દિવસે શહીદ પરિવારને 51 હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓના...