ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને ગુરુવારે તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કર્યો. તેમણે શિક્ષણ, આવાસ અને શહેરી બાબતો જેવા મુખ્ય સ્થાનિક પોર્ટફોલિયોમાં ફેરફારો કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું...
મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ બે મહિલાઓ સાથે જાહેરમાં દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીના ઘરને તેના જ ગ્રામજનોએ આગ ચાંપી દીધી હતી. મણિપુરનો વીડિયો વાયરલ થયા બાદ...
ગુજરાતમાં અવિરત વરસાદ ચાલુ છે ત્યારે આજે વહેલી સવારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં ક્યા વિસ્તારમાં વરસાદ પડશે તેને...
આજે આંકડા જાહેર કરતા શ્રમ મંત્રાલયે જણાવ્યું કે મે મહિનામાં કુલ 16.30 લાખ સભ્યો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં જોડાયા છે. નવા સભ્યોની સંખ્યા 9 લાખની...
કિમચી એ પરંપરાગત કોરિયન વાનગી છે જે મીઠું ચડાવેલું આથો શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર છે અને તેમાં પ્રોબાયોટીક્સ હોય છે. રોગપ્રતિકારક શક્તિ...
(પ્રાતિનિધિ ગોકુળ પંચાલ) ઘોઘંબા તાલુકાના પાધોરામાં માર્ગની સાઈડમાં આવેલા પુલીયામાંથી વીરાપુરા ગામના આધેડનો બાઇક નીચે દબાયેલી હાલતમાં મૂતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ...
(ગોકુળ પંચાલ દ્વારા) ઘોઘંબા તાલુકાના પરોલી પાસે એક બાઈક ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાયો હતો જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચતા 108 મારફતે ઘોઘંબા...
(અવધ એક્સપ્રેસ) પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં વસતા આદિવાસી સમાજ દ્વારા આજરોજ યુનિફોર્મ સિવિલ કોર્ડમાં તેઓને બાકાત રાખવાની માંગણી સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું ભારત દેશ...