સનાતન ધર્મમાં પૂજાનું મહત્વ ઘંટ વગાડવા જેટલું છે. મંદિર હોય કે ઘર, કોઈપણ દેવી-દેવતાની આરતી ઘંટ વગાડ્યા વિના નથી થતી. દરેક ઘરના પૂજા ઘરમાં ઘંટ અવશ્ય...
(ગોકુળ પંચાલ/રીજવાન દરિયાઈ) ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામના ત્રણ યુવકો પરિવાર સાથે સેવાલિયા પાસે આવેલી મહીસાગર નદીમાં બાધા પૂરી કરવા માટે ગયા હતા જેમાં મહી નદીમાં નાહવા...
(દિપક તિવારી દ્વારા”અવધ એક્સપ્રેસ”) * કોકોપીટના ઉપયોગથી આગ લાગવાના આકસ્મિક બનાવો અટકશે તેમજ પર્યાવરણનું પણ જતન અને સંવર્ધન થશે આપણાં દેશમાં અસંખ્ય મંદિરો આવેલાં છે,જેમાં લાખોની...
સુનિલ ગાંજાવાલા કાનુન કે હાથ લંબે હોતે હૈ’ આ વાતને સાર્થક કરતો એક કિસ્સો આજ રોજ સુરતમાં સામે આવ્યો છે. ઓરિસ્સામાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલો આરોપી...
પ્રતિનિધિ,કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) છોટાઉદેપુર તાલુકાના વિવિધ ગામોમાં બનાવવામાં આવેલા છ આંગણવાડી કેન્દ્રો અને એક પંચાયત ઘરનું છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું....
આજકાલ લોકો તેમના ઘર કરતાં તેમના ફોનની સુરક્ષાને લઈને વધુ સભાન છે. આપણામાંથી ઘણા લોકો ખૂબ જ મજબૂત ફોન પાસવર્ડનો ઉપયોગ કરે છે. જો કે એન્ડ્રોઈડ...
30 વર્ષની એક મહિલા આજકાલ સોશિયલ મીડિયા પર પોતાના અજીબોગરીબ દાવાઓને કારણે ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. મહિલાનો દાવો છે કે તે પાંચ વખત મૃત્યુ પામી...