હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. સાવરણી માત્ર ઘરને સાફ જ નથી કરતી પણ ઘરમાંથી ગરીબી દૂર કરે છે અને સુખ-સમૃદ્ધિ લાવે છે....
પ્રતિનિધિ, કાજર બારીયા છોટાઉદેપુર નગર ના દરબાર હૉલ ખાતે નગરનાં લાઇબ્રેરી ફળીયા માં વસતા સોની માહેશ્વરી પરીવાર દ્વારા તેઓના પિતૃઓ ની યાદમાં નગરના કિલ્લામાં આવેલ પાલિકા...
વોટ્સએપે એપ્રિલ મહિનામાં ભારતમાં 74 લાખથી વધુ ખરાબ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ ગુરુવારે કહ્યું કે આ કાર્યવાહી નવા IT નિયમો 2021 હેઠળ કરવામાં આવી...
સ્ત્રી અને પુરૂષો વિશે હંમેશા એક વાત કહેવામાં આવે છે કે પુરુષો મંગળની છે અને સ્ત્રીઓ શુક્રની છે… કહેવાનો અર્થ એ છે કે બંનેની પસંદગી ક્યારેય...
વિશ્વ વિખ્યાત ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, શ્રી...
કહેવાય છે કે જો તમારે કોઈ વ્યક્તિને જાણવી હોય તો તેના જૂતા જુઓ. તેની પાછળ ઘણા કારણો છુપાયેલા છે. એટલા માટે લોકો ફૂટવેર પર પણ ખાસ...
ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે. આ મહિનાઓમાં, લોકો મોટાભાગે તેમના પરિવાર સાથે સંબંધીઓ અથવા મિત્રોને મળવા જાય છે. અચાનક આવેલા મહેમાનને આવકારવા અગાઉથી કોઈ તૈયારી...
અમેરિકાની દેવાની ટોચમર્યાદાની કટોકટી ટળી છે. બુધવારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે દેવાની મર્યાદા વધારવાનું બિલ પસાર કર્યું હતું. અમેરિકી નાણા મંત્રી જેનેટ યેલેને કહ્યું હતું કે...
રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં ઉના પાર્ટ-2 જેવી ઘટના સામે આવી છે. જ્યારે યુવકોએ સારા કપડાં પહેરવા અને તડકાથી બચવા માટે શ્યામ ચશ્મા પહેર્યા હતા ત્યારે ઉચ્ચ જાતિના...
બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેતાએ તેના પિતાને ગુમાવ્યા હતા, ત્યારબાદ તેણે સોશિયલ મીડિયાથી અંતર બનાવી...