શહેરમાં એક સપ્તાહથી ગંદુ-દુર્ગંધ મારતું પાણી આવતું હતું. પાઈપલાઈનનું ખોદકામ થતાં વિકરાળ સત્ય સામે આવ્યું. ગુજરાતના એક વિસ્તારમાં પાણીની સમસ્યા હતી. પહેલા દુર્ગંધવાળું પાણી આવ્યું. બાદમાં...
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત) સુરતીઓ છાશવારે પનીરનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ. કારણ કે, પાલિકાના ફૂડ વિભાગે પખવાડિયા અગાઉ શહેરની 15 ડેરી અને દુકાનોમાંથી...
(ગોકુળ પંચાલ દ્વારા) ઘોઘંબા તાલુકામાં દીન પ્રતિદિન અકસ્માતના બનાવવામાં વધારો થઈ રહ્યો છે જેમાં આજરોજ સવારના અરશા માં બે બાઇક પૂર ઝડપે આવતી હોય સ્ટેરીંગ ઉપરનો...
મેક્સિકો અને ગ્વાટેમાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેવાલો અનુસાર, મધ્ય અમેરિકન રાષ્ટ્ર અને દક્ષિણ મેક્સિકોના ભાગોને 6.4-તીવ્રતાના ભૂકંપથી હચમચાવી દીધા હતા. જો કે ભૂકંપના કારણે કોઈ...
આજના સમયમાં લગભગ લોકો OTT ના શોખીન છે. દરેકના મોબાઈલ ફોનમાં ઘણી બધી OTT એપ્સ ઉપલબ્ધ છે, જેના દ્વારા તેઓ મૂવીથી લઈને વેબ સિરીઝનો આનંદ માણી...
મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ સીમા વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે આવતા અઠવાડિયે ગુવાહાટીમાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને મળવાની સંભાવના...
એક મેસેજે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. SBI ગ્રાહકોને એક સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં...
(પ્રતિનિધિ:-/સલમાન મોરાવાલા સંતરામપુર) ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા 30 એપ્રિલ 2018ના રોજ ગોબર (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ) ધન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો...
(સુરેન્દ્ર શાહ દ્વારા) ગુજરાતમાં હવે અસલી ચીજવસ્તુઓ શોધવા માટે ગ્રાહકોએ નિષ્ણાત બનવાની જરૂર છે કારણ આ વર્ષે ઘણી બધી ચીજ વસ્તુઓમાં ભેળસેળના બનાવો ઉજાગર થયા છે...
મંદિરોનાં પાટોત્સવ, જીવનઘડતર, વ્યસનમુક્તિ, સંસ્કાર શિક્ષણ સિંચન, પર્યાવરણ રક્ષણ શિબિરો, પશુઓને ઘાસચારાનું વિતરણ વગેરે વૈવિધ્ય સભર કાર્યક્રમો યોજાયા…… મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી...