મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક (ઈલે. આસી.) ની ખાલી જગ્યાઓ ભરવા માટે એપ્રેન્ટિસ અધિનિયમ, ૧૯૬૧ હેઠળ જે ઉમેદવારો લાઈનમેન તરીકેના ટ્રેડમાં મધ્ય ગુજરાત વીજ...
ઇસ્ટ આફ્રિકાના ત્રણ દેશોમાંનો એક ટાન્ઝાનિયા દેશ છે. આ દેશમાં અરુશા શહેર આવેલું છે. જે ટાન્ઝાનિયાની ટુરિઝમ કેપિટલ તરીકે સુપ્રસિદ્ધ છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર...
દરેક જ્ગ્યાએ પત્રકારોની હાજરીને પત્રકારત્વ ન કેહવાય…(જીલ્લા વિકાસ અધિકારી) દધાલિયા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા કરવામાં આવતા વિવિધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ને ગેરરીતિઓ આચર્યો હોવાનો આક્ષેપ કેટલાક...
વીજળીની સમસ્યાને લઈ ઘોઘંબા આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સાથે રાખી મામલતદાર તથા MGVCL કચેરીએ આવેદનપત્ર આપ્યુ વીજ પુરવઠો ન મળતા કેરોસીન ફરીથી ચાલુ કરવાની માંગ...
(પ્રતિનિધિ દ્વારા) સંઘપ્રદેશ દમણના દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, અમુક સહેલાણીઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પ્રશાસન દ્વારા 31 ઓગસ્ટ સુધી સહેલાણીઓ, સ્થાનિક લોકો અને...
વડોદરા જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે.જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી આરોગ્યપ્રદ કૃષિ પેદાશો લોકો સુધી પહોંચાડી રહ્યા છે.એટલું જ નહી ખેડૂતોને...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા...
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા “મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ” અંતર્ગત ગુજરાત રાજ્યનાં 10 જિલ્લાનાં 13 તાલુકાઓ પૈકી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ...
વડોદરા જિલ્લામાં ચોમાસાની ઋતુને અનુલક્ષીને પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ સંભવિત કુદરતી...
શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો, કેનેડામાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપા ૧૦ વર્ષ થતાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ...