સુખધામ હવેલી પાસે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં રુક્ષ્મણી વિવાહ નો પ્રસંગે કારેલીબાગ ગોવર્ધનનાથ હવેલીના વલ્લભ કુલભૂષણ પૂજ્ય શ્રી યોગેશકુમાર મહોદય પધાર્યા્ પૂ શ્રી એ વચનામૃત...
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પ્રથમ દિવસે વડોદરા શહેરમાં 19 જેટલા...
નાસાએ લગભગ 100 પ્રકાશ-વર્ષ દૂર એક નાના તારાની પરિક્રમા કરતો ગ્રહ શોધી કાઢ્યો છે. આ ગ્રહ પૃથ્વીનું કદ છે. આ ગ્રહનું નામ TOI 700e છે. તે...
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે સરકારને રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાનો નિર્દેશ આપે. કેન્દ્ર સરકારે સ્વામીની અરજીનો જવાબ આપવા...
કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની અટકળોએ જોર પકડ્યું છે. સૂત્રોનું માનીએ તો સંસદના બજેટ સત્રના કોઈપણ દિવસ પહેલા આ ફેરફાર થઈ શકે છે. એક તરફ આગામી ચૂંટણીની...
ખાનગી ક્ષેત્રના સૌથી મોટા ધિરાણકર્તાઓમાંની એક એક્સિસ બેંકે રૂ. 2 કરોડથી ઓછીની FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, સુધારેલા દરો 10...
ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે વડતાલ મંદિર દ્રીશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સમગ્ર સત્સંગ સમાજ રણજીત નગર દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કર્યું હતું જેમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ...
પ્રતિનિધિ, કાજર બારીયા છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના કદવાલ પંથકમાં બુટલેગરો તેમજ ગૌ તસ્કરો મોટી સંખ્યામાં અહીંથી અવર જવર કરતા હોય છે. કદવાલ પોલીસ મથક સામે સ્પીડ...
ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને રાષ્ટ્રીય તહેવારોમાં માંથી એક ગણવામાં આવ્યો છે. મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો,જુનું તજી અને નવું અપનાવવાનો સમય તરીકે ઓળખવામાં આવે છે. આપણાં...
પ્રતિનિધિ, કાજર બારીયા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી માટે દિવસે આઠ કલાક વીજળી આપવાનું સરકારે જાહેર કર્યું હતું. પરંતુ જેતપુરપાવી તાલુકાના કદવાલ,ભીખાપુરા પંથકના ખેડૂતોને દિવસે...