વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે તે માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. જે ઘરોમાં વાસ્તુના નિયમોનું પાલન નથી થતું ત્યાં માનસિક...
ગુજરાત સ્ટેટ મોનિટરીંગ દ્વારા સૌરાષ્ટ્રમાં દારૂના વેચાણ પર તવાય બોલાવવામાં આવી છે. રાજકોટ–જેતપુરમાં ઇંગ્લિશ દારૂ ઝડપાયા બાદ અમરેલી જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનિટરિંગ ટીમ...
પતંગ ચગાવવા માટે જીવલેણ ચાયનીઝ માંજાનો ઉપયોગ ના કરશો ગુજરાત પોલીસ દ્રારા જનહિતમાં સંદેશો જારી કરવામાં આવ્યો છે ચાઈનીઝ માંજા કે તુક્કલનો ઉપયોગ કે વેંચાણ કરવું...
કપડવંજના આંબલીયારાના 3 લોકો સામે ઊંચા વ્યાજની લાલચમાં નાણાં ધિરધાર કરતાં ફરિયાદ, અંકલાઈ ગામની મહિલાએ ગાય વેચાણ લેવા 20 હજાર રૂપિયા 15ટકાના વ્યાજે વ્યાજખોરો પાસેથી લીધા...
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ ધામ ખાતે પૂજારા ફિલ્મ તેમજ વડોદરા સુરેશભાઈ એમ ઠક્કર દ્વારા માનગઢ હત્યાકાંડ ગોવિંદ ગુરૂ ગુજરાતી ફિલ્મનુ શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો...
આજના મોબાઈલ યુગમાં અને ખાસ કરીને યુવા વર્ગમાં મોબાઈલફોન નો વપરાશ વધ્યોછે ત્યારે સોસિયલ મીડિયા દ્વ્રારા અનેક લોભામણી જાહેરાત થકી છેતરપીંડી ના કિસ્સાઓ વધી ગયાં છે...
વડોદરા જિલ્લા ના સાવલી નગર માં મહિલા અને બાળવિકાસ વિભાગ હસ્તક સંચાલિત આઈસીડીએસ શાખા સાવલી દ્વારા એપીએમસી હૉલ માં સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા નું...
પતંગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અતંર્ગત ફકત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો/ઈલેકટ્રીક લાઈન અને ટેલીફોનથી દુર પતંગ ચગાવીએ, ધાયલ પક્ષીને જોતા તરત જ...
આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા મનોવૈજ્ઞાનિક જે.બી. વોટ્સનનો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કૉલેજના પ્રિન્સિપાલ અભય પરમાર, ધર્માધિકારી નંદાજી એ હાજર...
S T નિગમ સંતરામપુર, તેમજ આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુરના NSS યુનિટ દ્વારા આજરોજ એસ ટી નિગમની વિવિધ સેવાઓ અંગે જાણકારી આપવામાં આવી. આ પ્રસંગે...