Connect with us

Ahmedabad

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં હિંડોળા ઉત્સવ

Published

on

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે રંગ બે રંગી સુગંધીમાન પુષ્પ તેમજ તુલસીના હિંડોળે ભગવાન ઝૂલી રહ્યા છે. પર્યાવરણનું જતન થાય તે થીમ ઉપર હિંડોળા સંતવૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

Advertisement

Continue Reading
Advertisement
error: Content is protected !!