પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આગામી ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના દરેક મહત્વના તેમજ હેરિટેજ સ્થળોની...
(પ્રતિનિધિ સિદ્ધરાજ ઠાકોર અસાણા) બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકાના ઉચોસણ ગામે ગંઈકાલે સાંજના સમયે અચાનક પવન સાથે વરસાદ આવ્યો હતો જેમાં ઉચોસણ ગામના ખેતરોમાં રહેતા ખેડૂત પરીવાર...
શિનોરના મોટા ફોફળિયામા ૭ શાળાઓના બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન સાથે ગમ્મત પિરસાયું છ દિવસીય સમર કેમ્પમાં શહેરના ૩૫૦ બાળકોને જ્ઞાન સાથે મેળવી જવાબદાર નાગરિક બનવાની...
ઔષધિય વનસ્પતિ તેમજ શાકભાજીની કરી પ્રાકૃતિક ખેતી પોતાના ખેતરમાં લીચી, સ્ટાર જેવા અનોખા ફ્રુટ ઉગાડે છે: પંચમુખી રૂદ્દાક્ષની ખેતીનો કર્યો પ્રયોગ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા...
૧૨ વિદ્યાર્થીઓની વધુ તાલીમ માટે પસંદગી વડોદરાની સોનારકુઈ શાળાની લક્ષ્મી ગોહિલ ખૂબ જ ઉત્સાહથી પિકલબોલની રમત રમી દરેક પ્રેક્ટિસ સેશન પછી રમતમાં ઉત્સાહ દાખવી રહી છે....
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી – મુંબઈ અનેક મુમુક્ષુઓનાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ...
છોટા ઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના એક ૩૨ વર્ષીય યુવક ગરમીથી બચવા ગાજરના વાડામાં ખાટલો નાખીને સૂતો હતો. ત્યારે અચાનક જીવતો વીજ વાયર યુવક પર પડતાં કરંટ...
આજે જેઠ સુદ તૃતીયા – મહારાણા પ્રતાપ જન્મ જયંતીની સલુણી સંધ્યાએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તૃતીય વખત ભારતના પ્રથમ સેવક – વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન હેઠળ દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય મળી રહ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી...
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ચાલી રહી છે....