Panchmahal

અરાદની શેઠ ચંદારિયા વિદ્યા મંદિરમાં દિગ્વિજય દિવસની ઉજવણી

Published

on

આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કૌશભાઈ દવે ની સૂચના અને જિલ્લા ના પ્રજ્ઞેશ ભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ હાલોલ તાલુકા ના સંયોજક મહેશભાઈ તથા હાર્દિકભાઈ દ્વારા શ્રી શેઠ ચંદારિયા વિદ્યા મંદિર અરાદ મુકામે દિગ્વિજય દિવસ નિમીતે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામા આવ્યું હતું તેમાં ધોરણ ૯ થી ૧૨ ના ૨૦ વિધાર્થી મિત્રો એ ભાગ લીધો હતો તેમાં પ્રથમ 2 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિધાર્થીની ને પ્રોત્સાહક ઇનામો નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સ્કૂલ ના આચાર્ય ને બુક આપી સન્માન કરવામાં આવ્યું

Trending

Exit mobile version