Chhota Udepur

પુરવઠા અધિકારીની કચેરી દ્વારા વાજબી ભાવની દુકાનદારોને સિંગતેલ વિતરણ કરવા સૂચના

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જીલ્લા પુરવઠા અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાજયમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ માહે જાન્યુઆરી-૨૦૨૪ના મહિના માટે ગોડાઉન ખાતે ખાધતેલના જથ્થાની પરમીટ આપવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને તમામ તાલુકાના વાજબી ભાવની દુકાનના સંચાલકો ફરજીયાતપણે ચલણ જનરેટ કરી ચલણના નાણા ભરે તે માટે સૂચન કરવામાં આવ્યું છે. પુરવઠા અધિકારી દ્વારા નિગમના ગોડાઉનો ખાતેથી વાજબી ભાવની દુકાનો સુધી સમયસર જથ્થો પહોચતો થાય તે માટે તકેદારી રાખવા મામલતદારોને સુચના આપવામાં આવી છે.

Advertisement

Trending

Exit mobile version