Connect with us

Gujarat

ઉતરાયણ માં દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અતંર્ગત પક્ષી બચાવો ઝુંબેશ

Published

on

Karuna Abhiyaan Atargat Bird Save Campaign to save stringed birds in Uttarayan

પતંગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અતંર્ગત ફકત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો/ઈલેકટ્રીક લાઈન અને ટેલીફોનથી દુર પતંગ ચગાવીએ, ધાયલ પક્ષીને જોતા તરત જ નજીકના પશુદવાખાના અથવા સરકારી કેન્દ્રનો સંપર્ક કરવો, ફસાયેલી દોરીનો નિકાલ કરવો વગેરે બાબતોને ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી.
પતંગોત્સવ દરમ્યાન વહેલી સવારે અને સાંજના સમયે પતંગ ન ચગાવીએ,ચાઈનીઝ,સિન્થેટીંક કે કાચથી પીવડાવેલી દોરીનો ઉપયોગ ન કરીએ,ધાયલ પક્ષીના મોઢામાં પાણી કે ખોરાક ન મુકીએ સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો,સાંજે અથવા રાત્રિએ આ દિવસોમાં ફટાકડા ન ફોડીએ/લાઉડ સ્પિકર કે ડી.જે ન વગાડીએ,ધાયક પક્ષીની સારવાર જાતે ન કરીએ કે તેના પર પાણી ન રેડવા અપીલ કરી હતી.

Karuna Abhiyaan Atargat Bird Save Campaign to save stringed birds in Uttarayan
ધાયલ પક્ષીના સારવાર માટે નીચે મુજબના સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો
(૧) લુણાવાડા :- ૯૪૨૯૪૦૭૫૩૫,૯૭૧૨૪૩૫૦૫૬, ૯૪૨૭૦૨૭૫૫૫- ૦૨૬૭૪૨૯૭૧૨૨
(૨)સંતરામપુર:-૯૬૧૨૬૩૮૨૨૫,૯૭૨૩૯૩૧૮૨૩
(૩)બાલાસિનો-૯૨૬૫૮૮૬૦૭૩,૯૭૧૨૭૩૬૬૦૯,૦૨૬૯૦૨૬૭૭૧૪,૯૦૫૮૮૦૫૮૦૪
(૪)કડાણા ૯૭૧૨૬૩૮૨૨૫,૯૪૨૬૪૦૫૮૭૫
(૫) ખાનપુર:-૭૩૫૯૯૩૦૮૫૭, ૭૩૫૯૨૫૮૧૫૨-૬૩૫૧૦૨૭૦૭૭-૦૨૬૭૪૨૮૮૪૨૧
(૬) વિરપુર:– ૯૦૧૬૧૭૬૨૦૦, ૯૨૬૫૮૮૬૦૭૩-૯૭૧૨૭૩૬૬૦૯-૦૨૬૯૦૨૬૭૭૧૪
કરૂણા એમ્બ્યુલન્સ નં. -૧૯૬૨, ગુજરાત રાજય હેલ્પલાઈન નં. -૧૯૨૬ તથા વન્યજીવ હેલ્પલાઇન નં. −૮૩૨૦૦૦૨૦૦૦ પોલિસ હેલ્પલાઈન -૧૧૨ નો ઉપયોગ કરવો

(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)

Advertisement
error: Content is protected !!