Connect with us

Surat

સુરતમાં મેટ્રો ટ્રેન ની કામગીરીથી લોકો પરેશાન

Published

on

People are disturbed by the operation of metro train in Surat

(પ્રતિનિધિ સુનિલ ગાંજાવાલા સુરત)

સુરત માં મજુરા ગેટ પાસે આવેલ કાશી પ્લાઝા રોડ ત્યાં મેટ્રો ટ્રેનની કામગીરી થી લોકો પરેશાન થય ગયાં છે અહીં મજુરા ગેટ પાસે મોટાભાગની હોસ્પિટલો આવેલી છે

Advertisement

People are disturbed by the operation of metro train in Surat

પણ ત્યાં એમ્બ્યુલન્સ પણ હોસ્પિટલમાં જઈ શકતી નથી જેથી કરીને પેશન્ટો એ હોસ્પિટલ માં ચાલતાં ચાલતાં આવવું પડે છે જેથી કરીને પેશન્ટો એ દુખ નો સામનો કરવો પડી રહ્યો છે

 

Advertisement
error: Content is protected !!