Panchmahal

પરોલી માં શનીદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા ઘોઘંબા માં શનિ દેવ નું આ પ્રથમ મંદિર

Published

on

ગોકુળ પંચાલ દ્વારા

ઘોઘંબા તાલુકાના પરોલી ગામે ભગવાન શનીદેવની મુર્તિ ની ભુદેવો દ્વારા પુંજા અર્ચના કરી ભાવ થી પ્રતિષ્ઠા કરવામાં આવી બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર કરી મંદિર માં પૂર્તિની પધરામણી કરી હતી પાંચ વર્ષ પહેલાં ગામમાં એક મંદિર બનાવવા આવયુ હતુ તે મંદિરની મુર્તિ લેવા માટે ગયા હતા ત્યારે આ એક મુર્તિ ભગવાન શનિદેવ ની વેપારી દ્વારા ભુલથી આપી દેવાઈ હતી

Advertisement

અને જ્યારે વેપારીને જાણ કરવામાં આવી ત્યારે વેપારી એ ગામમાં શનિદેવ નું મંદિર બનાવી પ્રસ્થાપીત કરવા જણાવ્યુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે શનિદેવ નું મંદિર ઘોઘંબા તાલુકામાં આ પ્રથમ મંદિર છે શનિદેવ સ્વયંમ વેપારી ના સ્વાંગ માં પરોલી સ્થાયી થયા હોવાની લોક્ મુખે ચર્ચાઇ છે

Advertisement

Trending

Exit mobile version