ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાદ સુરેશ મહેતાએ ફરી સક્રિય થવાની જાહેરાત કરી છે. ઓક્ટોબર 1995માં ભાજપના મુખ્યમંત્રી તરીકે 334 દિવસ રાજ્યમાં શાસન કરનાર મહેતા હવે...
મધ સ્વાસ્થ્ય માટે કોઈ અમૃતથી ઓછું નથી. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર મધ આપણા શરીરને ચેપથી દૂર રાખવામાં ફાયદાકારક છે. સાથે જ સ્થૂળતા ઘટાડવાથી લઈને ગળાના દુખાવા માટે મધનો...
જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જાવ, કારણ કે હવે કેટલીક બેંકોમાં લોન લેવી પહેલા કરતા મોંઘી થવા જઈ રહી છે. વાસ્તવમાં...
શ્રીમદ ભગવત ગીતા એ હિંદુ ધર્મનો મહત્વનો ગ્રંથ છે, પરંતુ સમગ્ર વિશ્વએ ધર્મથી ઉપર ઉઠીને આ પુસ્તકમાં દર્શાવેલ બાબતોનો સ્વીકાર કર્યો છે. એવું માનવામાં આવે છે...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાના ધરોલિયા સ્થિત અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત...
પ્રતિનિધિ, કાજર બારીયા ( અવધ એક્સપ્રેસ) છોટાઉદેપુર જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર દિનની જિલ્લાકક્ષાની ઉજવણી ડો.કુબેરભાઈ ડીંડોર કેબીનેટ મંત્રી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક, અને પ્રૌઢ શિક્ષણ વિભાગની ઉપસ્થિતિમાં...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) ભારત દેશની આઝાદીના અમૃતકાળ ને યાદગાર બનાવવા ૯મી ઓગસ્ટથી સમગ્ર દેશ અને રાજ્યમાં મેરી માટી, મેરા દેશ અભિયાન શરૂ થયું છે...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) ૭૭ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કદવાલ પોલીસ મથક ખાતે દેશભક્તિના અનેરા માહોલ વચ્ચે આન બાન અને શાન થી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો...
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) આજરોજ આંબાખુટ પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સુખીડેમ ના કિનારે આવેલા આંબાખૂટ ગામે સ્વતંત્ર દિવસના...
સમગ્ર વિશ્વમાં લાખો વપરાશકર્તાઓ દ્વારા WhatsAppનો ઉપયોગ કરવામાં આવે છે. વિશાળ યુઝર બેઝની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, કંપની પ્લેટફોર્મ પર નવી સુવિધાઓ રજૂ કરતી રહે છે. WhatsApp...