આવકવેરા વિભાગ માર્ચ 2024 સુધીમાં લગભગ એક લાખ લોકોને મોકલવામાં આવેલી આવકવેરાની નોટિસનું મૂલ્યાંકન કરશે, જેમની આવક અને ITRમાં જાહેર કરાયેલ આવકમાં તફાવત જોવા મળ્યો છે....
(સુનિલ ગાંજાવાલા સુરત) સુરતના કાપડ ઉદ્યોગકારો વેપાર ઉદ્યોગમાં ટકી રહેવા માટે સતત નવા ટ્રેન્ડનો સ્વીકાર કરે છે અને તેના અનુસાર કાપડ બનાવે છે. હાલ પારંપરિક સાડીઓમાં...
(સુનિલ ગાંજાવાલા સુરત) સુરતમાં મચ્છરોનો ત્રાસ વધતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. ત્યારે છેલ્લા 10 દિવસમાં સમગ્ર શહેરમાં ડોર ટુ ડોર સર્વેકરવામાં આવ્યા છે. ઝોન અને...
(સુનિલ ગાંજાવાલા સુરત) સુરતી લોકો ખાણીપીણી અને હરવાફરવાના શોખીન હોય છે, તેમાં પણ હાલ તો વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે. ત્યારે વરસાદના આ વાતાવરણ વચ્ચે સુરતીઓની...
(સુનિલ ગાંજાવાલા સુરત) અમદાવાદના ઇસ્કોનમાં થયેલા અકસ્માતને હજુ કોઈ ભૂલ્યું નથી ત્યાં સુરતથી વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રામાં રાત્રે સ્વિફ્ટ કરના ચાલકે 6...
ચોમાસાના વરસાદ અને પૂરને કારણે કોલેરા, ટાઈફોઈડ, ઝાડા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય...
કોરોના સમયથી દાહોદમાં અમુક ટ્રેનો ના સ્ટોપેજ રદ થયા હતા અને ત્યાર બાદ આજ સુધી એ પુનઃ પ્રાપ્ત થયા ન હતા જેની માંગ દાહોદના લોકો દ્વારા...
હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. આ સાથે શાસ્ત્રોમાં પૂજાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા...
આજ રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ને ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સહયોગ થકી અખિલ ભારતીય...
(સલમાન મોરાવાલા સંતરામપુર) સંતરામપુર શહેરના હુસેનીચોક પાસે તાજીયા મુકવામાં આવ્યા હતા. સત્ય માટે સમગ્ર પરિવાર ને કુરબાન કરી દેનારા ઇમામ હુસેનની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે....