હિન્દુ ધર્મમાં તહેવારોનું ખૂબ મહત્વ છે. અહીં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી અને અલગ રીતે ઉજવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન આવા ઘણા વ્રત હોય છે...
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, કરજીસણનો ૪૭ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન ૩૬ વખત કરજીસણ પધાર્યા હતા તથા...
ઉનાળાની ઋતુમાં અમુક શાકભાજી એવા હોય છે જેનો સ્વાદ બમણો થઈ જાય છે. ટીંડા આ શાકભાજીમાંથી એક છે, જેનું સેવન પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો...
IPL 2023 હવે તેના અંતિમ મુકામ તરફ આગળ વધી રહ્યું છે. પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે ત્યારે પર્પલ કેપ અને ઓરેન્જ...
શહેરમાં એક સપ્તાહથી ગંદુ-દુર્ગંધ મારતું પાણી આવતું હતું. પાઈપલાઈનનું ખોદકામ થતાં વિકરાળ સત્ય સામે આવ્યું. ગુજરાતના એક વિસ્તારમાં પાણીની સમસ્યા હતી. પહેલા દુર્ગંધવાળું પાણી આવ્યું. બાદમાં...
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત) સુરતીઓ છાશવારે પનીરનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ. કારણ કે, પાલિકાના ફૂડ વિભાગે પખવાડિયા અગાઉ શહેરની 15 ડેરી અને દુકાનોમાંથી...
(ગોકુળ પંચાલ દ્વારા) ઘોઘંબા તાલુકામાં દીન પ્રતિદિન અકસ્માતના બનાવવામાં વધારો થઈ રહ્યો છે જેમાં આજરોજ સવારના અરશા માં બે બાઇક પૂર ઝડપે આવતી હોય સ્ટેરીંગ ઉપરનો...
મેક્સિકો અને ગ્વાટેમાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેવાલો અનુસાર, મધ્ય અમેરિકન રાષ્ટ્ર અને દક્ષિણ મેક્સિકોના ભાગોને 6.4-તીવ્રતાના ભૂકંપથી હચમચાવી દીધા હતા. જો કે ભૂકંપના કારણે કોઈ...
આજના સમયમાં લગભગ લોકો OTT ના શોખીન છે. દરેકના મોબાઈલ ફોનમાં ઘણી બધી OTT એપ્સ ઉપલબ્ધ છે, જેના દ્વારા તેઓ મૂવીથી લઈને વેબ સિરીઝનો આનંદ માણી...
મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ સીમા વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે આવતા અઠવાડિયે ગુવાહાટીમાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને મળવાની સંભાવના...