ગઈકાલે બજારમાં ઘટાડા બાદ આજે સવારે સૂર્યના કિરણો રોકાણકારો માટે કમાણીની નવી આશા લઈને આવ્યા છે. વાસ્તવમાં, આજે શેરબજારના બિગ બુલ તરીકે ઓળખાતા પ્રખ્યાત રોકાણકાર રાકેશ...
વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશા અને દરેક ખૂણાને લગતા નિયમો આપવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. ઘરને સજાવવા માટે બજારમાં મળતી...
પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન તેમજ વિકાસના હરિયાળા માર્ગ પર આગળ વધવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પવિત્ર યાત્રાધામ જેપુરા-પાવાગઢ ખાતે નવનિર્મિત ‘વનકવચ’નું લોકાર્પણ કરીને, રાજ્યને...
જો તમે તમારા Google એકાઉન્ટની સિક્યોરિટી વિશે સાવચેત નથી, તો સંભવ છે કે કોઈ અન્ય વ્યક્તિ તમારા એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. Google તેના વપરાશકર્તાઓને તેમના...
(પ્રતિનિધિ કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”) પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામમાં આવેલ સર્વે નંબર ૧૮૧/૧ વાળી જમીન ગિરીશભાઈ વરિયા તથા વરિયા પરિવારના નામ ઉપર સંયુક્ત રીતે ભાગીદારી વાળી માલિકીની...
(સુનિલ ગાંજાવાલા સુરત) સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામથી પસાર થતી મીંઢોળા નદીમાંથી એક અજુગતા પ્રકારની માછલી મળી આવી હતી. આ માછલીની ઓળખ સકરમાઉથ કેટફિશ તરીકે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રા પટેલે ૭૪મા વન મહોત્સવનો પંચમહાલના જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતા રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ વન કવચ લોકાર્પણથી આપી છે.રાજ્યની આબોહવા અને માટીની...
(પ્રતિનિધિ કાજર બારીયા “અવધ એક્સપ્રેસ”) છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજના સાચા સારથી। આદિવાસીઓના નાના-મોટા કામોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા અને આ કામનું નિરાકરણ લાવી છેવાડાના માનવી સુધી...
જો તમે જૂની ફિલ્મ પાકીઝા જોઈ હોય કે સાંભળી હોય, તો તમે રાજકુમારના તે સીન વિશે ચોક્કસ જાણતા હશો, જેમાં તે મીના કુમારીના પગ જોઈને તેના...
સાડી આજે પણ મહિલાઓની પહેલી પસંદ છે. તેથી જ કપડામાં સિલ્કથી લઈને ઓર્ગેન્ઝા સુધીની ડિઝાઈનર સાડીઓનું કલેક્શન છે. સાડી પહેરવી એ એક કળા છે એમ કહેવું...