Gujarat3 years ago
ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા બાદ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા ભાજપની મુશ્કેલી વધારશે, સંગઠનના નામની જાહેરાત કરી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાદ સુરેશ મહેતાએ ફરી સક્રિય થવાની જાહેરાત કરી છે. ઓક્ટોબર 1995માં ભાજપના મુખ્યમંત્રી તરીકે 334 દિવસ રાજ્યમાં શાસન કરનાર મહેતા હવે...