Connect with us

National

Tamil Nadu: કારિયાપટ્ટી વિસ્તારમાં પથ્થરની ખાણમાં થયો વિસ્ફોટ, 3 લોકોના થયા મોત

Published

on

Tamil Nadu: વિરુધુનગર જિલ્લાના કરિયાપટ્ટી વિસ્તાર પાસે આજે સવારે એક પથ્થરની ખાણમાં વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. ઘટના સ્થળે હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. વિરુધુનગર ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગે આ અકસ્માતની માહિતી આપી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!