Gujarat

પંચમહાલ ભાજપ યુવામોર્ચાના યુવાનોએ પાવાગઢ મહાકાળીને ધ્વજા ચઢાવી

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

આજરોજ નવરાત્રી ના પ્રથમ નોરતા ના પવિત્ર દિવસે દિલ્લી યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ વાસુ રૂખડજી તથા પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રી ઈશાંતભાઇ સોની,પંચમહાલ જિલ્લા ડિરેક્ટર મયુરધ્વજસિંહજી પરમાર જિલ્લા યુવા મોરચા ના પ્રભારી યોગદીપસિંહ જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ, જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી નરેન્દ્રભાઈ પરમાર તથા હાલોલ વિધાનસભા ના સૌ હોદ્દેદારોએ માં પાવાવાળી મહાકાળીના દર્શન કરી ધ્વજા ચઢાવી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા સદસ્યતા અભિયાન ને વેગવંતુ બનાવી માતાજીનાં આશીર્વાદ મેળવ્યા હતા

Advertisement

Trending

Exit mobile version